31/12/2019

પ્રજ્ઞા એકટીવીટી:-

પ્રજ્ઞા એકટીવીટી:- 

                                                       શાળા કક્ષાએ ધોરણ:-૧/૨ માં પ્રજ્ઞા અભિગમ મુજબનું કાર્ય થાય છે. જેમાં ચાલુ માસ દરમિયાન ધોરણ:- ૧/૨ માં ગુજરાતી  વિષય ની  જુદી -જુદી પ્રવૃતિઓ  એકમ અને વિષય મુજબ પ્રજ્ઞા શિક્ષક શ્રી જીવાણી પ્રવિણાબેન દ્વારા કરાવવામાં આવી હતી. 






ધોરણ ૬ થી ૮ સા.વિ. પ્રોજેકટ કાર્ય;-

ધોરણ ૬ થી ૮ સા.વિ. પ્રોજેકટ કાર્ય;- 
                                                                       ધોરણ ૬ થી ૮ માં શાળાના સા.વિ.ના શિક્ષકશ્રી દિવ્યેશભાઇ કોટડીયા દ્વારા બાળકો ને સરળતાથી અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરી અને મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે  શાળાના બાળકો ને જ્ઞાનકુંજ પ્રોજકટ દ્વારા વિષયવસ્તુ  નું નિરૂપણ અને સમજ આપવામાં આવે તેમજ ચાલુ માસ દરમિયાન પ્રોજેકટ કાર્ય કરાવવામા આવ્યુ હતુંં. 






લેઝીમ અને ડમ્બેલ્સ :-

લેઝીમ અને ડમ્બેલ્સ :- 
                                           શાળામાં બાળકો માટે સહઅભ્યાસિક પ્રવૃતિઓનું ખુબ જ મહત્વ છે જેના માટે શાળા કક્ષાએ બાળકોને વિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિઓ કારાવવામાં આવે છે. જેમાની એક પ્રવૃતિ નું નામ છે લેઝીમ અને ડમ્બેલ્સ. આ પ્રવૃતિ શાળાના C.P.ED. શિક્ષકશ્રી કાછડ હેતલબેન દ્વારા દર શનિવારે નિયમિત ધોરણે કરાવવામાં આવે છે. 





ચિત્ર-વ્યાયામ-સંગીત તાસ પધ્ધતિ:-

ચિત્ર-વ્યાયામ-સંગીત તાસ પધ્ધતિ:-
        બાળકોના સામાજીક અને વ્યકિત્તવ વિકાસ માટે સહ-અભ્યાસિક એકટીવીટી ની શાળા કક્ષા એ ખુબ જરૂરી અને મહત્તવ પુર્ણ છે. સંગીત શિક્ષણ ના તાસ દ્વારા ધોરણ ૩ થી ૮ માં બાળકો નેચર ચિત્ર, એકશન ચિત્ર, પ્રદાર્થ ચિત્ર નું  શિક્ષણ શાળા કક્ષાએ શાળાના આચાર્યશ્રી વાળા  નિર્મળસિંહ બી. દ્વારા આપવામાં આવે છે. 

            સંગીત શિક્ષણ ના તાસ દ્વારા ધોરણ ૩ થી ૮ માં બાળકો પ્રાર્થના - ભજન - ધુન - બાળગીત - અભીનયગીત તેમજ હાર્મોનિયમ અને ઢોલક વાદનનું પણ શિક્ષણ શાળા કક્ષાએ આપવામાં આવે છે. 






ધોરણ ૩ અને ૫ ભાષાદિપ કાર્યક્રમ :-

ધોરણ ૩ અને ૫ ભાષાદિપ કાર્યક્રમ :-


                                                                   રાજય સરકારશ્રી ના આદેશ અનુસાર દ્રિત્યસત્ર માં વાચન અભિયાન અંતર્ગત ધોરણ ૩ થી ૮ માં ભાષાદિપ અભ્યાસપોથી  વિદ્યાર્થીદિઠ આપવામાં આવી અને વર્ગ શિક્ષકશ્રી અઘેરા જસ્મિનાબેન દ્વારા નિયમિત ૧ કલાક ભાષાદિપ અંતર્ગત ની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું.  આ કાર્યક્રમ ૨૫ નવેમ્બર ૨૦૧૯  થી ૩ એપ્રિલ ૨૦૨૦ સુધી શાળાકક્ષાએ યોજવામાં આવશે. ત્યારબાદ તેની પોસ્ટ ટેસ્ટ રાજય સરકારશ્રી દ્વારા લેવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાના ફોટોગ્રાફ  અને વિડીયો ક્લિપ આ સાથે સામેલ છે. 















ધોરણ ૪ ભાષાદિપ કાર્યક્રમ :-

ધોરણ ૪ ભાષાદિપ કાર્યક્રમ :-


                                                                   રાજય સરકારશ્રી ના આદેશ અનુસાર દ્રિત્યસત્ર માં વાચન અભિયાન અંતર્ગત ધોરણ ૩ થી ૮ માં ભાષાદિપ અભ્યાસપોથી  વિદ્યાર્થીદિઠ આપવામાં આવી અને વર્ગ શિક્ષકશ્રી ધીરૂભાઇ ગોપાણી દ્વારા નિયમિત ૧ કલાક ભાષાદિપ અંતર્ગત ની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું.  આ કાર્યક્રમ ૨૫ નવેમ્બર ૨૦૧૯  થી ૩ એપ્રિલ ૨૦૨૦ સુધી શાળાકક્ષાએ યોજવામાં આવશે. ત્યારબાદ તેની પોસ્ટ ટેસ્ટ રાજય સરકારશ્રી દ્વારા લેવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાના ફોટોગ્રાફ  અને વિડીયો ક્લિપ આ સાથે સામેલ છે. 





ધોરણ ૬ ભાષાદિપ કાર્યક્રમ :-

ધોરણ ૬ ભાષાદિપ કાર્યક્રમ :-


                                                                   રાજય સરકારશ્રી ના આદેશ અનુસાર દ્રિત્યસત્ર માં વાચન અભિયાન અંતર્ગત ધોરણ ૩ થી ૮ માં ભાષાદિપ અભ્યાસપોથી  વિદ્યાર્થીદિઠ આપવામાં આવી અને વર્ગ શિક્ષકશ્રી જનકભાઇ અગ્રાવત દ્વારા નિયમિત ૧ કલાક ભાષાદિપ અંતર્ગત ની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું.  આ કાર્યક્રમ ૨૫ નવેમ્બર ૨૦૧૯  થી ૩ એપ્રિલ ૨૦૨૦ સુધી શાળાકક્ષાએ યોજવામાં આવશે. ત્યારબાદ તેની પોસ્ટ ટેસ્ટ રાજય સરકારશ્રી દ્વારા લેવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાના ફોટોગ્રાફ  અને વિડીયો ક્લિપ આ સાથે સામેલ છે. 














ધોરણ ૭ ભાષાદિપ કાર્યક્રમ :-

ધોરણ ૭ ભાષાદિપ કાર્યક્રમ :-


                                                                   રાજય સરકારશ્રી ના આદેશ અનુસાર દ્રિત્યસત્ર માં વાચન અભિયાન અંતર્ગત ધોરણ ૩ થી ૮ માં ભાષાદિપ અભ્યાસપોથી  વિદ્યાર્થીદિઠ આપવામાં આવી અને વર્ગશિક્ષકશ્રી દિવ્યેશભાઇ કોટડીયા દ્વારા નિયમિત ૧ કલાક ભાષાદિપ અંતર્ગત ની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું.  આ કાર્યક્રમ ૨૫ નવેમ્બર ૨૦૧૯  થી ૩ એપ્રિલ ૨૦૨૦ સુધી શાળાકક્ષાએ યોજવામાં આવશે. ત્યારબાદ તેની પોસ્ટ ટેસ્ટ રાજય સરકારશ્રી દ્વારા લેવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાના ફોટોગ્રાફ  અને વિડીયો ક્લિપ આ સાથે સામેલ છે. 










ધોરણ ૮ ભાષાદિપ કાર્યક્રમ :-

ધોરણ ૮ ભાષાદિપ કાર્યક્રમ :-


                                                                   રાજય સરકારશ્રી ના આદેશ અનુસાર દ્રિત્યસત્ર માં વાચન અભિયાન અંતર્ગત ધોરણ ૩ થી ૮ માં ભાષાદિપ અભ્યાસપોથી  વિદ્યાર્થીદિઠ આપવામાં આવી અને વર્ગ શિક્ષકશ્રી હંસાબેન ગોહેલ દ્વારા નિયમિત ૧ કલાક ભાષાદિપ અંતર્ગત ની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું.  આ કાર્યક્રમ ૨૫ નવેમ્બર ૨૦૧૯  થી ૩ એપ્રિલ ૨૦૨૦ સુધી શાળાકક્ષાએ યોજવામાં આવશે. ત્યારબાદ તેની પોસ્ટ ટેસ્ટ રાજય સરકારશ્રી દ્વારા લેવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાના ફોટોગ્રાફ  અને વિડીયો ક્લિપ આ સાથે સામેલ છે. 












શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો