ધોરણ ૭ ભાષાદિપ કાર્યક્રમ :-
રાજય સરકારશ્રી ના આદેશ અનુસાર દ્રિત્યસત્ર માં વાચન અભિયાન અંતર્ગત ધોરણ ૩ થી ૮ માં ભાષાદિપ અભ્યાસપોથી વિદ્યાર્થીદિઠ આપવામાં આવી અને વર્ગશિક્ષકશ્રી દિવ્યેશભાઇ કોટડીયા દ્વારા નિયમિત ૧ કલાક ભાષાદિપ અંતર્ગત ની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ૨૫ નવેમ્બર ૨૦૧૯ થી ૩ એપ્રિલ ૨૦૨૦ સુધી શાળાકક્ષાએ યોજવામાં આવશે. ત્યારબાદ તેની પોસ્ટ ટેસ્ટ રાજય સરકારશ્રી દ્વારા લેવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાના ફોટોગ્રાફ અને વિડીયો ક્લિપ આ સાથે સામેલ છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.