પ્રજ્ઞા એકટીવીટી:-
પ્રજ્ઞા એકટીવીટી:-
શાળા કક્ષાએ ધોરણ:-૧/૨ માં પ્રજ્ઞા અભિગમ મુજબનું કાર્ય થાય છે. જેમાં ચાલુ માસ દરમિયાન ધોરણ:- ૧/૨ માં ગુજરાતી વિષય ની જુદી -જુદી પ્રવૃતિઓ એકમ અને વિષય મુજબ પ્રજ્ઞા શિક્ષક શ્રી જીવાણી પ્રવિણાબેન દ્વારા કરાવવામાં આવી હતી.
શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.