GCERT ના પત્ર ક્રમાંક નં.GCERT /સી&ઇ/૨૧૯૯૦-૨૨૦૫૯ તા:-૨૪.૦૯.૨૦૧૮ ના પરિપત્ર ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ માં વિષય શિક્ષણ તાસ જેમા તમામ વિષયની સાથે શાળાના મુુુખ્ય શિક્ષક વાળા નિર્મળસિંહ બી. દ્વારા ધોરણ ૬ થી ૮ ના બાળકોને શારીરિક શિક્ષણ અને કોમ્પ્યુટર જેવા વિષય ના તાસ દ્વારા શારીરિક શિક્ષણ માં માસ્પીત્તી અને કોમ્પ્યુટર વિષયમાં પેઈન્ટ પ્રોગ્રામનો ઉપયોગ અને તેના ઉપયોગની સમજ આપવામાં આવી હતી.
.jpeg)


.jpeg)



.jpeg)

.jpeg)

No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.