અગ્નિશામક અને તેના પ્રકારો તેમજ વિવિધ અગ્નિશામકના ઉપયોગ બાબતની માહિતી તેમજ જરૂરી બાબતો વિશેની માહિતી શાળાના આચાર્યશ્રી નિર્મળસિંહ વાળા તેમજ ગણિત વિજ્ઞાન નાં શિક્ષકશ્રી જનકભાઈ અગ્રાવત દ્વારા બાળકોને આપવામાં આવી હતી. જે બાળકોની શાળા સલામતી ના ભાગરૂપે ખૂબ જ અગત્યની પ્રવૃત્તિ અને જવાબદારી પણ છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.