શાળા કક્ષાએ તા:-23.03.2024 ના રોજ ધોરણ 8 ના બાળકોનો વિદાય કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં ધોરણ 8 ના બાળકો દ્વારા શાળાના અનુભવો શેર જકરવામાં આવ્યા હતા તેમજ શિક્ષણગણ દ્વારા પણ બાળકોને સુમધુર વિદાય આપવામાં આવી હતી સાથોસાથ બાળકો માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવેલ હતી



.jpeg)

.jpeg)
.jpeg)
.jpeg)

No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.