શાળા કક્ષાએ તા:-23.03.2024 ના રોજ ધોરણ 8 ના બાળકોનો વિદાય કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં ધોરણ 8 ના બાળકો દ્વારા શાળાના અનુભવો શેર જકરવામાં આવ્યા હતા તેમજ શિક્ષણગણ દ્વારા પણ બાળકોને સુમધુર વિદાય આપવામાં આવી હતી સાથોસાથ બાળકો માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવેલ હતી
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.