ધોરણ:-
૬ થી ૮ માં સામાજિક વિજ્ઞાન માં વિષય શિક્ષક અસ્મિતાબેન ઝણકાત દ્વારા વર્ગખંડમાં અભ્યાસક્રમ ને અનુરૂપ અધ્યયન
નિષ્પતિ સિધ્ધ થાય તે માટે વિવિધ પ્રોજેકટ વર્ક કરવામાં આવ્યું હતું.
વિષય:-
ધોરણ :-૬ મહાજનપદ અને રાજધાની
સાથોસાથ બાળકોમાં લોકશાહીના મુલ્યો પ્રસ્થાપિત થાય તે માટે શાળા કક્ષાએ વર્ગ ચુંટણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.