ધોરણ ૬ થી ૮ માં શાળાના ભાષા ના શિક્ષકશ્રી ગોહેલ હંસાબેન દ્વારા બાળકો ને સરળતાથી અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરી અને મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે વિષય - હિન્દી " ભરત" નાટ્યકરણ દ્વારા પાઠની
રજૂઆત કરવામાં આવી હતી.
આ ઉપરાંત ધોરણ ૮ માં અંગ્રેજી વિષયમાં પણ વાદ-સંવાદની પ્રવૃત્તિ કરવામાં આવી હતી. અને ધોરણ ૬ માં UNIT-4 અંતર્ગત પ્રોજેકટ વર્ક કરાવવામાં આવ્યું હતું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.