31/10/2023

સાક્ષરતા અભિયાન

                                                                         ગામ્ય કક્ષાએ ૧૫ થી ૩૫ વર્ષનાં નિરીક્ષરોને  સાક્ષરતા અભીયાન અંતર્ગતની કામગીરી શાળાના શિક્ષકશ્રી જસ્મીનાબેન અઘેરા, અલ્પાબેન ગોવાણી તેમજ હંસાબેન ગોહેલ દ્વારા કરવામાં આવી હતી જે અંતર્ગત નિરીક્ષરોની યાદી પૈકીનાં નિરક્ષરોને વાચન, ગણન અને લેખનનો મહાવરો DOOR TO DOOR સંપર્ક કરીને કરાવવામાં આવ્યો હતો.









No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો