ગામ્ય કક્ષાએ ૧૫ થી ૩૫ વર્ષનાં નિરીક્ષરોને સાક્ષરતા અભીયાન અંતર્ગતની કામગીરી શાળાના શિક્ષકશ્રી જસ્મીનાબેન અઘેરા, અલ્પાબેન ગોવાણી તેમજ હંસાબેન ગોહેલ દ્વારા કરવામાં આવી હતી જે અંતર્ગત નિરીક્ષરોની યાદી પૈકીનાં નિરક્ષરોને વાચન, ગણન અને લેખનનો મહાવરો DOOR TO DOOR સંપર્ક કરીને કરાવવામાં આવ્યો હતો.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.