29/09/2023

ધો:- ૬ થી ૮ સામાજિક વિજ્ઞાન વિષય પ્રવૃતિ

                                       ધોરણ:- ૬ થી ૮ માં સામાજિક વિજ્ઞાન માં વિષય શિક્ષક અસ્મિતાબેન ઝણકાત દ્વારા વર્ગખંડમાં વિવિધ આરોગ્ય દિવસ ઉજવણીનો પ્રોજેકટ જેમાં વિવિધ આરોગ્યના વિશેષ દિવસો, આરોગ્ય ને લગતી વિવિધ યોજનાઓ  દ્વારા સમજ આપવામાં આવી હતી. તેમજ અભ્યાસક્રમ ની આ અધ્યયન નિષ્પતિ સિધ્ધ થાય તે માટે વિવિધ એકટીવીટી કરવામાં આવે છે. 






No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો