08/08/2022

"આઝાદી કા અમૃત મહોત્સવ" - હર ઘર તિરંગા સ્પર્ધા કલા ઉત્સવ ૨૦૨૨

                                                                             "આઝાદી કા અમૃત મહોત્સવ" - હર ઘર તિરંગા સ્પર્ધા અંતર્ગત કલા ઉત્સવ ૨૦૨૨ માં શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નીચે મુજબ ની સ્પર્ધાઓ સામેલ હતી. 

  • ૧) ચિત્ર સ્પર્ધા 
  • ૨) બાળ કવિ સ્પર્ધા 
  • ૩) ગાયન સ્પર્ધા 
  • ૪) વાદન સ્પર્ધા 

                                                                                            ઉપરોકત સ્પર્ધામાં શ્રી મોતી વાવડી પ્રા.શાળાના બાળકો CRC કક્ષા એ અને તાલુકા કક્ષાએ વિજેતા બન્યા હતા. અને જીલ્લા કક્ષાએ ભાગ લેવા માટે સામેલ થયા હતા જેની યાદી અને સ્પર્ધાના ફોટોગ્રાફ સામેલ છે. 
















No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો