આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો શાળા અને ગ્રામ્ય કક્ષાએ મોટીવાવડી શાળા પરિવાર દ્વારા કરવામાં આવેલ હતા જે કાર્યક્રમોમાં આઝાદી કા અમૃત મહોત્સવ "હર ઘર તિરંગા" અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા વકૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને તિરંગા ના ગીતો નો ઉત્સવ મનાવવામાં આવ્યો, ત્રિરંગાનું નિર્માણ સ્પર્ધા, રાષ્ટ્રધ્વજ નું મહત્વ, ઈતિહાસ, સંકલ્પ પત્ર અને પ્રભાતફેરીનું આયોજન શ્રી મોટી વાવડી પ્રાથમિક શાળા દ્વારા કરવામાં આવ્યું હતું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.