શા. શિક્ષણ અને કાર્યાનુભવ ;-
બાળકોના સામાજીક અને વ્યકિત્તવ વિકાસ માટે સહ-અભ્યાસિક એકટીવીટી ની શાળા કક્ષા એ ખુબ જરૂરી અને મહત્તવ પુર્ણ છે. શા.શિ. ના તાસ માં બાળકોને લેઝીમ - ડમ્બેલ્સ નું શિક્ષણ શાળા કક્ષાએ શાળાના સી.પી.એડ. શિક્ષક શ્રી હેતલબેન કાછડ તેમજ આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ બી. દ્વારા આપવામાં આવે છે. તેમજ શા.શી. ની કવાયત કરાવવામાં આવે છે. જેથી બાળકો ના શિસ્ત અને નિયમિતતા ના દર માં ખુબ જ વધારો થયો છે. કાર્યનુભવ વિષ્યના શિક્ષણ ના કારણે બાળકો રાષ્ટ્ર ધ્વજ ને બાધતા શીખે છે. અને નાના-મોટા ઘર ના કમો મા સામેલગીરી કેળવે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.