ચિત્ર શિક્ષણ ;-
બાળકોના સામાજીક અને વ્યકિત્તવ વિકાસ માટે સહ-અભ્યાસિક એકટીવીટી ની શાળા કક્ષા એ ખુબ જરૂરી અને મહત્તવ પુર્ણ છે. શાળાના આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ દ્વારા સંગીત શિક્ષણ ના તાસ ધોરણ ૩ થી ૮ માં લેવામાં આવે છે. જેમા બાળકો નેચર ચિત્ર, એકશન ચિત્ર, પ્રદાર્થ ચિત્ર જેવા ચિત્રકલનું શિક્ષણ શાળા કક્ષાએ આપવામાં આવે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.