28/02/2019

ચિત્ર શિક્ષણ

ચિત્ર શિક્ષણ ;- 

                                                               બાળકોના સામાજીક અને વ્યકિત્તવ વિકાસ માટે સહ-અભ્યાસિક એકટીવીટી ની શાળા કક્ષા એ ખુબ જરૂરી અને મહત્તવ પુર્ણ છે. શાળાના આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ દ્વારા સંગીત શિક્ષણ ના તાસ  ધોરણ ૩ થી ૮ માં લેવામાં આવે છે. જેમા બાળકો નેચર ચિત્ર, એકશન ચિત્ર, પ્રદાર્થ ચિત્ર જેવા ચિત્રકલનું શિક્ષણ શાળા કક્ષાએ આપવામાં આવે છે. 




No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો