સંગીત શિક્ષણ ;-
બાળકોના સામાજીક અને વ્યકિત્તવ વિકાસ માટે સહ-અભ્યાસિક એકટીવીટી ની શાળા કક્ષા એ ખુબ જરૂરી અને મહત્તવ પુર્ણ છે. શાળાના આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ બી. તેમજ શાળાના સંગીત વિસારદ શિક્ષકશ્રી અઘેરા જસ્મિનાબેન તેમજ શિક્ષકશ્રી જનકભાઇ અગ્રાવત દ્વારા સંગીત શિક્ષણ ના તાસ દ્વારા ધોરણ ૩ થી ૮ માં લેવામાં આવે છે.જેમા બાળકો પ્રાર્થના - ભજન - ધુન - બાળગીત - અભીનયગીત તેમજ હાર્મોનિયમ અને ઢોલક વાદનનું પણ સંગીતશિક્ષણ શાળા કક્ષાએ આપવામાં આવે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.