26/02/2019

પ્રજ્ઞા એકટીવીટી અને ઉપચારાત્મક કાર્ય (ધોરણ :- ૨)

પ્રજ્ઞા એકટીવીટી અને ઉપચારાત્મક કાર્ય (ધોરણ :- ૨) 

                                                         શાળા કક્ષાએ ધોરણ:-૨ માં પ્રજ્ઞા અભિગમ મુજબનું કાર્ય થાય છે. જેમાં ચાલુ માસ દરમિયાન ધોરણ:- ૨ માં ગુજરાતી અને ગણિત વિષય ની નિદાનાત્મક કસોટી લેવામાં આવી અને તેના આધારે તેનો રીપોર્ટ ઓનલાઇન જનરેટ થયો અને તેના આધારે તે બાળકોનું ઉપચારાત્મક કાર્ય દરરોજ એક કલાક કરવામાં આવે છે. શિક્ષકશ્રી કાછડ હેતલબેન દ્વારા ગણિત અને શિક્ષકશ્રી જીવાણી પ્રવિણાબેન દ્વારા ગુજરાતી એમ બન્ને વિષય ની અલગ અલગ નોટબુક માં  ઉપચારાત્મક કાર્ય કરાવવામાં  આવે છે. 













No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો