31/12/2018

શારીરિક શિક્ષણ - યોગ - પ્રાણાયમ

શારીરિક શિક્ષણ - યોગ - પ્રાણાયમ:-  

                                                                      GCERT ના પત્ર ક્રમાંક નં.GCERT /સી&ઇ/૨૧૯૯૦-૨૨૦૫૯ તા:-૨૪.૦૯.૨૦૧૮ ના પરિપત્ર ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ માં વિષય શિક્ષણ તાસ જેમા તમામ વિષયની સાથે શાળાના મુુુખ્ય શિક્ષક વાળા નિર્મળસિંહ બી. તેમજ શાળાના  C.P.ED. શિક્ષક   હેતલબેન કાછડ દ્વારા  ધોરણ ૩ થી ૮ ના બાળકોને શા.શી / વ્યાયામ ના તાસ  દ્વારા માસ પીટ્ટીના દાવ તેમજ ડમ્બેલ્સ ના દાવ-પ્રણાયામ-યોગાસન નું પ્રશિક્ષણ.....
















No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો