જ્ઞાન-કુંજ :-
શાળા કક્ષા એ ધોરણ:- ૬ થી ૮ માં જ્ઞાનકુંજ પ્રોજેકટ નો મહત્તમ અને પુરતો ઉપયોગ કરવામાં આવે છે. જેમા વિષય શિક્ષકશ્રી દિવ્યેશભાઇ કોટડીયા દ્વારા સા.વિ. વિષ્યના કઠીન બિંદુ ને સરળ શૈલીમાં બાળકો સમક્ષ રજુ કરવામાં આવે છે. જેથી બાળકો ગોખણ પટ્ટી થી દુર રહે છે અને તેની શાબ્દિક અને લૈખિત રીતે મૌલિકતા માં વધારો થાય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.