30/09/2018

જ્ઞાન-કુંજ

જ્ઞાન-કુંજ  :- 
                                                                    શાળા કક્ષા એ ધોરણ:- ૬ થી ૮ માં જ્ઞાનકુંજ પ્રોજેકટ નો મહત્તમ અને પુરતો ઉપયોગ કરવામાં આવે છે. જેમા વિષય શિક્ષકશ્રી દિવ્યેશભાઇ કોટડીયા દ્વારા સા.વિ. વિષ્યના  કઠીન બિંદુ ને સરળ શૈલીમાં બાળકો સમક્ષ રજુ કરવામાં આવે છે. જેથી બાળકો ગોખણ પટ્ટી થી દુર રહે છે અને તેની શાબ્દિક અને લૈખિત રીતે મૌલિકતા માં વધારો થાય છે. 









No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો