30/09/2018

પ્રાથમિક શિષ્યવ્રૂતિ પરિક્ષા ની પુર્વતૈયારી ધોરણ:- ૬

PRE-PREPARATION (પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા:-ધોરણ:- ૬) 
                                                                                                 રાજય પરિક્ષા બોર્ડ- ગાંધીનગર દ્વારા ધોરણ :- ૬ માં અભ્યાસ કરતા બાળકો માટે પ્રાથમિક શિષ્યવૃતિ ની પરીક્ષા લેવામાં આવે છે. જેની પુર્વ તૈયારી રૂપે શાળાના મુખ્ય શિક્ષક શ્રી વાળા નિર્મળસિંહ દ્વારા ધોરણ :- ૬ ના બાળકોને શાળા સમય પહેલા દરરોજ ૦૧.૦૦ કલાક આ પરીક્ષાની પુર્વ તૈયારી કરાવવામાં આવે છે.





No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો