29/08/2018
વાલી સંંપર્ક
વાલી સંંપર્ક :-
શાળાકક્ષા એ અનિયમિત બાળકોનો શાળાના આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ, શિક્ષકશ્રી ધિરૂભાઇ, જનકભાઇ, દિવ્યેશભાઇ, જસ્મિનાબેન, હંસાબેન , બી.આર.પી. , સી.આર.સી.કો-ઓર્ડીનેટર તેમજ એસ.એમ.સી. ના સભ્યો દ્વારા ડોર ટુ ડોર વાલીઓનો સંપર્ક કરવામાં આવ્યો. તેમજ બાળકોની નિયમિતતા બાબતે વાલીઓમાં સમજ અને તેની ગંભીરતા સમજાવામાં આવી. અનિયમિત બાળકોને શાળા એ નિયમિત લાવવામાં એક જનજાગ્રુતિ માટે સહિયારો પ્રયાસ કરવામાં આવ્યો.
શાળાકક્ષા એ અનિયમિત બાળકોનો શાળાના આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ, શિક્ષકશ્રી ધિરૂભાઇ, જનકભાઇ, દિવ્યેશભાઇ, જસ્મિનાબેન, હંસાબેન , બી.આર.પી. , સી.આર.સી.કો-ઓર્ડીનેટર તેમજ એસ.એમ.સી. ના સભ્યો દ્વારા ડોર ટુ ડોર વાલીઓનો સંપર્ક કરવામાં આવ્યો. તેમજ બાળકોની નિયમિતતા બાબતે વાલીઓમાં સમજ અને તેની ગંભીરતા સમજાવામાં આવી. અનિયમિત બાળકોને શાળા એ નિયમિત લાવવામાં એક જનજાગ્રુતિ માટે સહિયારો પ્રયાસ કરવામાં આવ્યો.
Subscribe to:
Posts (Atom)