29/08/2018

વાલી સંંપર્ક

વાલી સંંપર્ક :- 

                                                                   શાળાકક્ષા એ અનિયમિત બાળકોનો શાળાના આચાર્યશ્રી વાળા  નિર્મળસિંહ,  શિક્ષકશ્રી ધિરૂભાઇ,  જનકભાઇ,  દિવ્યેશભાઇ,  જસ્મિનાબેન, હંસાબેન , બી.આર.પી. , સી.આર.સી.કો-ઓર્ડીનેટર તેમજ એસ.એમ.સી. ના સભ્યો દ્વારા ડોર ટુ ડોર વાલીઓનો સંપર્ક કરવામાં આવ્યો. તેમજ બાળકોની નિયમિતતા બાબતે વાલીઓમાં  સમજ અને તેની ગંભીરતા સમજાવામાં આવી. અનિયમિત બાળકોને શાળા એ નિયમિત લાવવામાં એક જનજાગ્રુતિ માટે સહિયારો પ્રયાસ કરવામાં આવ્યો.









No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો