28/02/2025

PMPOSHAN (MDM)

           શાળામાં બાળકો ને સંતુલીત  અને  પોષ્ટીક  આહાર મળી  રહે  તે   માટે શાળા માં  મધ્યાહન ભોજન  નિયમિત  આપવામાં  આવે છે. સાથોસાથ શિક્ષક મિત્રો દ્વારા નિયમિત મધ્યાહન ભોજન ચકાસણી અને ટેસ્ટીંગ કરવામાં આવે છે.









No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો