શાળામાં
બાળકો ને સંતુલીત અને પોષ્ટીક આહાર મળી રહે તે માટે શાળામાં મધ્યાહન ભોજન નિયમિત આપવામાં આવે છે. સંતુલિત આહાર સાથે બાળકો સ્વસ્છતાના પાઠ શીખે તે માટે મધ્યાહન ભોજન લેતા પહેલા હાથ ધોવા ની સુટેવ પણ પાડવામાં
આવી છે. સાથોસાથ નિયમિત રીતે શિક્ષકશ્રી દ્વારા MDM ચકાસણી પણ કરવામાં આવે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.