31/12/2023

સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023-24

                                  સૂર્યનમસ્કાર 12 આસનોની સરળ શ્રેણી છે. સૂર્યદેવને દેવોમાં સૌથી અગ્રીમ દરજ્જો આપવામાં આવે છેસૂર્ય દેવ વગર પૃથ્વી ઉપર જીવન શક્ય બની શકે નહીંઆથી સૂર્યદેવનો આભાર માનવા તેમજ તન અને મનની તંદુરસ્તી માટે સૂર્યનમસ્કાર ખૂબ જ ઉપયોગી બની છે. શાળા કક્ષાએ સૂર્યનમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું







No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો