29/09/2023

ઉજાસભણી કાર્યક્રમ વર્ષ:-૨૦૨૩-૨૪

                                            એડોલેશન્ટ એજયુકેશન પ્રોગ્રામ અંતર્ગત ભારત સરકારના આયુષ્યમાન ભારત કાર્યક્રમ અન્વયે કાર્યરત School Health & Wellness Programme અંતર્ગત ભારત સરકારથી ૧૧ વિષયવસ્તુ નિયત કરેલ છે. જે પૈકી પ્રથમ સત્ર દરમિયાન નીચે જણાવેલ વિષય પર શાળામાં ધોરણ-૬ થી ૮ ના બાળકો માટે સેશનનું આયોજન કરવાનું રહેશે.

(1) તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ : 

(2) ભાવનાત્મક અને માનસિક આરોગ્ય :   

(3) આંતર વૈયક્તિક સંબંધો : 

(4) મૂલ્યો અને નાગરિકતા :   

(5) જેન્ડર સમાનતા








2 comments:

  1. Vala Saheb provides the leadership of an ideal teacher and does a very commendable job. Salute to such teachers

    ReplyDelete

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો