શૈક્ષણિક મુલાકાત :-
શાળાના આચાર્યશ્રી નિર્મળસિંહ વાળા તેમજ ધોરણ ૬
થી ૮ નાં વિષય શિક્ષક અગ્રાવત જનકભાઈ અને ગોહેલ હંસાબેન તેમજ ઝણકાત અસ્મિતાબેન દ્વારા
વિષયને અનુરૂપ, અધ્યયન નિષ્પત્તિ ને અનુરૂપ આરોગ્ય
કેન્દ્રનીમુલાકાત લેવામાં આવી હતી, જે
અંતર્ગત બાળકોને શારીરક અને માનસિક તંદુરસ્તી, આંતર વૈયક્તિક
સંબંધો, હેન્ડ વોશ, કચરાની નિકાલ
જેવી બાબતોથી વાકેફ કરવામાં આવ્યા હતા.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.