બાળ વાટીકા પ્રવૃત્તિ:-
ચાલુ
શૈક્ષણિક વર્ષમાં શાળા કક્ષાએ બાળવાટીકા શરૂ કરવામાં આવેલ છે. આ બાલવાટીકાના
બાળકોને શાળા તત્પરતા માટે આનદદાયી પ્રવૃતિઓ કરાવવામાં આવે છે જેથી બાળકને શાળામાં
આવવું ગમે અને ભણવું ગમે.....
માર્ગદર્શક શિક્ષકશ્રી:- 1) અલ્પાબેન ગોવાણી, 2) પ્રવિણાબેન જીવાણી








No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.