29/06/2023

ધોરણ ૬ થી ૮ ગણિત-વિજ્ઞાન વિષય શિક્ષણ પ્રવૃતિઓ:- (ખેડૂતનાં ઘરની મુલાકાત ખેત ઓજારોની સમજ)

                               ધોરણ ૬ થી ૮ નાં વિષય શિક્ષક દ્વારા વિષયને અનુરૂપ તેમજ અધ્યયન નિષ્પત્તિ ને અનુરૂપ ખેડૂત નાં ઘરે વિવિધ ખેત ઓજારોની મુલાકાત માટે વિદ્યાર્થીઓને લઇ જવામાં આવ્યા હતા.  વિષય શિક્ષક:-અગ્રાવત જનકભાઈ 







No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો