ધોરણ ૩ થી ૫ માં વિષય શિક્ષક શ્રી જસ્મિનાબેન અઘેરા દ્વારા ગણિત વિષયની વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવેલ હતી જેમાં ચાલુ માસમાં ધોરણ પ, પ્રકરણ - ૯ :- 'ખોખા અને રેખાચિત્રો' એકમ અંતર્ગત સમઘન બનાવવા આકૃતિની સમજ અને સમઘન પાસા બનાવવાની પ્રવૃત્તિ કરવામાં આવી હતી જેમાં તમામ બાળકોએ ખુબ સરસ પ્રવૃત્તિ કરી હતી તેમજ સમઘન વિશેની પોતાની સમજ વધુ દ્રઢ બનાવી હતી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.