25/12/2022

ધોરણ ૩ થી ૫ ગણિત વિષયની પ્રવૃતિઓ

                                                                                    ધોરણ ૩ થી ૫ માં વિષય શિક્ષક શ્રી જસ્મિનાબેન અઘેરા દ્વારા ગણિત વિષયની વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવેલ હતી જેમાં ચાલુ માસમાં ધોરણ પ, પ્રકરણ - ૯ :- 'ખોખા અને રેખાચિત્રો' એકમ અંતર્ગત સમઘન બનાવવા આકૃતિની સમજ અને સમઘન પાસા બનાવવાની પ્રવૃત્તિ કરવામાં આવી હતી જેમાં તમામ બાળકોએ ખુબ સરસ પ્રવૃત્તિ કરી હતી તેમજ સમઘન વિશેની પોતાની સમજ વધુ દ્રઢ બનાવી હતી. 








No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો