શાળામાં બાળકો ને સંતુલીત અને પોષ્ટીક આહાર મળી રહે તે માટે શાળા માં મધ્યાહન ભોજન નિયમિત આપવામાં આવે છે. સંતુલિત આહાર સાથે બાળકો સ્વસ્છતાના પાઠ શીખે તે માટે મધ્યાહન ભોજન લેતા પહેલા હાથ ધોવા ની સુટેવ પણ પાડવામાં આવી છે. સાથોસાથ નિયમિત રીતે શિક્ષકશ્રી દ્વારા MDM ચકાસણી પણ કરવામાં આવે છે. (MDM ચકાસણી કરનાર શિક્ષકશ્રી:- દિવ્યેશભાઈ કોટાડિયા)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.