ધોરણ ૬ થી ૮ સા.વિ. પ્રોજેકટ કાર્ય;-
ધોરણ ૬ થી ૮ માં શાળાના સા.વિ.ના શિક્ષકશ્રી દિવ્યેશભાઇ કોટડીયા દ્વારા બાળકો ને સરળતાથી અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરી અને મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે શાળાના બાળકો ને જ્ઞાનકુંજ પ્રોજકટ દ્વારા વિષયવસ્તુ નું નિરૂપણ અને સમજ આપવામાં આવે તેમજ ચાલુ માસ દરમિયાન ધોરણ ૮ ના બાળકો દ્વારા માનવ સંસાધન એકમ અંતર્ગત પ્રોજેકટ કાર્ય કરાવવામા આવ્યુ હતુંં.






No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.