30/11/2019

પ્રજ્ઞા એકટીવીટી

પ્રજ્ઞા એકટીવીટી:- 

                                                       શાળા કક્ષાએ ધોરણ:-૧/૨ માં પ્રજ્ઞા અભિગમ મુજબનું કાર્ય થાય છે. જેમાં ચાલુ માસ દરમિયાન ધોરણ:- ૧/૨ માં ગુજરાતી અને ગણિત વિષય ની  જુદી -જુદી પ્રવૃતિઓ  એકમ અને વિષય મુજબ પ્રજ્ઞા શિક્ષક શ્રી જીવાણી પ્રવિણાબેન  અને શ્રી કાછડ હેતલબેન દ્વારા કરાવવામાં આવી હતી. ધોરણ ૨ ના બાળકો હિંદી વિષય મા પણ વાંચન કરતા નજરે પડે છે. 











No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો