ધોરણ ૩ અને ૫ વિષય શિક્ષણ અને સહઅભ્યાસિક શૈક્ષણિક એકટીવીટી:-
ધોરણ:-૩-૫ માં વિષય / વર્ગશિક્ષક શ્રી અઘેરા જસ્મિનાબેન દ્વારા વિષય વસ્તુ ની સમજ તેમજ
પાઠય-પુસ્તક
માં
આપેલ પ્રવૃતિઓને
વિદ્યાર્થી સાથે
કરવામાં આવી
જેથી
ગુજરાતી
– પર્યાવરણ-ગણિત જેવા
વિષય
ને
સમજવામાં
વિદ્યાર્થીઓને મજા પડી. સાથો
સાથ
પર્યાવરણ
શિક્ષણ ની
જાગ્રુતિ
માટે
ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં
આવેલ હતું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.