NMMS-PSE EXAM પુર્વ તૈયારી ૨૦૧૯:-
રાજય પરિક્ષા બોર્ડ-ગાંધીનગર દ્વારા ધોરણ:-૬ માં અભ્યાસ કરતા બાળકો માટે પ્રાથમિક શિષ્યવૃતિ પરિક્ષા લેવામાં આવે છે. આ પરિક્ષામાં ઉતિર્ણ અને મેરિટ લિસ્ટ માં સામેલ થનાર વિદ્યાર્થીને નિયત કરેલ રકમ શિષ્યવૃતિ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. આ પરિક્ષાની પુર્વ તૈયારીના ભાગ રૂપે શાળાના મુખ્ય શિક્ષકશ્રી વાળા નિર્મળસિંહ દ્વારા શાળા સમય પહેલા,જાહેર રજાના દિવસે તેેેેેમજ દિવાળી વેેેકેેેેેેશન મા બાળકોને પુર્વ તૈયારી કરાવવામાં આવે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.