31/10/2019

MDM


MDM:- 


                                                                                                                    શાળામાં બાળકો ને સંતુલીત  અને  પોષ્ટીક  આહાર મળી  રહે  તે   માટે શાળા માં  મધ્યાહન ભોજન  નિયમિત  આપવામાં  આવે છે.  સંતુલિત  આહાર સાથે   બાળકો સ્વસ્છતા  ના પાઠ  શીખે  તે  માટે  મધ્યાહન  ભોજન  લેતા  પહેલા  હાથ  ધોવા ની સુટેવ પણ પાડવામાં આવી છે.







No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો