ધોરણ ૩-૪-૫ વિષય શિક્ષણ શૈક્ષણિક એકટીવીટી:-
ધોરણ:- ૩-૪-૫ માં વિષય/વર્ગ શિક્ષક શ્રી અઘેરા જસ્મિનાબેન તેમજ ગોપાણી ધિરજલાલ દ્વારા વિષય વસ્તુ ની સમજ તેમજ પાઠય-પુસ્તક માં આપેલ પ્રવૃતિઓને વિદ્યાર્થી સાથે કરવામાં આવી જેથી પર્યાવરણ જેવા વિષય ને સમજવામાં વિદ્યાર્થીઓને મજા પડી.સાથો સાથ પર્યાવરણ શિક્ષણ ની જાગ્રુતિ માટે ચિત્ર સ્પર્ધા,વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.