ધોરણ ૬ થી ૮ સા.વિ. શૈક્ષણિક એકટીવીટી:-
ધોરણ ૬ થી ૮ માં શાળાના સા.વિ.ના શિક્ષકશ્રી દિવ્યેશભાઇ કોટડીયા દ્વારા બાળકો ને સરળતાથી અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરી અને મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે શાળાના બાળકો ને જ્ઞાનકુંજ પ્રોજકટ દ્વારા વિષયવસ્તુ નું નિરૂપણ અને સમજ તેમજ હિન્દી ભાષામાં વિવિધ પ્રોજેકટ કાર્ય કરવામાં આવેલ હતું . આ સાથે વર્ગ શિક્ષક તરીકે વાચન અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ વર્ગમાં કરાવામાં આવેલ હતી. સાથો સાથ સા.વી. વિષય ને અનુરૂપ ધોરણ 6 અને 7 ના બાળકોને ગ્રામપંચાયત ની મુલાકાત નું આયોજન કરવામાં આવેલ હતું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.