ધોરણ ૬ થી ૮ ગણિત-વિજ્ઞાન વિષય શૈક્ષણિક એકટીવીટી:-
ધોરણ ૬ થી ૮ માં શાળાના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકશ્રી અગ્રાવત જનકભાઇ દ્વારા બાળકો ને ગણિત-વિજ્ઞાન જેવા કઠિન વિષયો ની અધ્યયન નિષ્પતિ સિધ્ધ માટે તેમજ આ વિષયોના મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે શાળાના બાળકો ને જ્ઞાનકુંજ પ્રોજકટ દ્વારા વિષયવસ્તુ નું નિરૂપણ અને સમજ તેમજ શાળા ની વિજ્ઞાન લેબનો મ હત્તમ ઉપયોગ કરવામાં આવ્યો તેમજ ગાણિતીક સાધનો દ્વારા ભૌમિતિક આકારો ની સમજ અને દ્રઢીકરણ કરાવવામાં આવ્યું..
ધોરણ ૬ થી ૮ માં શાળાના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકશ્રી અગ્રાવત જનકભાઇ દ્વારા બાળકો ને ગણિત-વિજ્ઞાન જેવા કઠિન વિષયો ની અધ્યયન નિષ્પતિ સિધ્ધ માટે તેમજ આ વિષયોના મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે શાળાના બાળકો ને જ્ઞાનકુંજ પ્રોજકટ દ્વારા વિષયવસ્તુ નું નિરૂપણ અને સમજ તેમજ શાળા ની વિજ્ઞાન લેબનો મ હત્તમ ઉપયોગ કરવામાં આવ્યો તેમજ ગાણિતીક સાધનો દ્વારા ભૌમિતિક આકારો ની સમજ અને દ્રઢીકરણ કરાવવામાં આવ્યું..
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.