ધોરણ ૩-૪-૫ વિષય શિક્ષણ શૈક્ષણિક એકટીવીટી:-
ધોરણ:- ૩-૪-૫ માં વિષય/વર્ગ શિક્ષકશ્રી ધિરૂભાઇ ગોપાણી અને અઘેરા જસ્મિનાબેન તેમજ આચાર્ય વાળા નિર્મળસિંહ બી. દ્વારા વિષય વસ્તુ ની સમજ તેમજ પાઠય-પુસ્તક માં આપેલ પ્રવૃતિઓ ને વિદ્યાર્થી સાથે કરવામાં આવી જેથી પર્યાવરણ જેવા વિષય ને સમજવામાં વિદ્યાર્થીઓને મજા પડી સાથો સાથ ગણિત વિષય ની એકટીવીટી થી આકારોની સમજ, ખુણાઓની સમજ પણ સરળ અને રસપ્રદ બની.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.