31/07/2019

ધોરણ ૬ થી ૮ સા.વિ. વિષય એકટીવીટી

ધોરણ ૬ થી ૮ સા.વિ.  શૈક્ષણિક એકટીવીટી:- 
                                                                       ધોરણ ૬ થી ૮ માં શાળાના સા.વિ.ના શિક્ષકશ્રી દિવ્યેશભાઇ કોટડીયા દ્વારા બાળકો ને સરળતાથી અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરી અને મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે  શાળાના બાળકો ને જ્ઞાનકુંજ પ્રોજકટ દ્વારા વિષયવસ્તુ  નું નિરૂપણ અને સમજ જેમજ નકશા અને વિવિધ ટી.એલ.એમ. દ્વારા કઠિન બિંદુ નો મહાવરો..

















No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો