29/06/2019

શાળા તત્પરતા કાર્યક્રમ ૨૦૧૯-૨૦

શાળા તત્પરતા કાર્યક્રમ ૨૦૧૯-૨૦:-  
                                                 જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર ના પરિપત્ર તા;-૧૪.૦૬.૨૦૧૯ ના મુજબ શાળામાં ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞા અભિગમ મુજબ શિક્ષણ ચાલી રહ્યુ  છે. છે.તેમજ ધોરણ ૧ અને  ૨ માં શરૂઆતના ત્રણ અઠવડિયા શાળા તત્પરતાની વિવિધ પ્રવૃતિઓ કરવાની થાય છે. જે અંતર્ગત શાળા ધોરણ ૧ અને ૨ ના પ્રજ્ઞા શિક્ષક શ્રી જીવાણી પ્રવિણાબેન અને શ્રી કાછડ હેતલબેન દ્વારા આ પ્રવૃતિ નું ખુબ સરસ અને અસરકારક અમલીકરણ શાળા કક્ષાએ કરવામાં આવેલ હતું.







































No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો