NMMS પુર્વ તૈયારી :-
રાજય પરિક્ષા બોર્ડ - ગાંધીનગર દ્વારા ધોરણ:- ૮ ના વિદ્યાર્થીઓ માટે NMMS ની સ્કોલરશીપ એક્ઝામ લેવામાં આવે છે જેની પુર્વ તૈયારી માટે શાળાના આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ દ્વારા બાળકો ને શાળા સમય પહેલા ૦૧.૧૫ કલાક અને જાહેર રજાના દિવસે આ એકઝામ ની પુર્વ તૈયારી અને માર્ગદર્શન નિયમિત ધોરણે આપવામાં આવે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.