સરકારશ્રીના આદેશ મુજબ શાળામાં અનિયમિત અને સતત
ગેર-હાજર રહેતા બાળકોનો આ માસ દરમિયાન વાલી સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમજઅનિયમિત અને સતત
ગેર-હાજર રહેતા બાળકોનો વાલીઓને બાળકોની નિયમિતતા અને તેની જરૂરીયાત વિશે
માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી..
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.