30/11/2024

શૈક્ષણિક પ્રવાસ:- (શીતાલામાં નાં મંદિર વાડી વિસ્તાર-મોટી વાવડી)

                                                                           તા;- ૩૦.૧૧.૨૦૨૪ નાં રોજ બાલવાટિકા થી ધોરણ ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે  પગપાળા પ્રવાસનું આયોજન કરવામાં અવાયું હતું. જેમાં મોટી વાવડી વાડી વિસ્તાર ખાતે આવેલ શીતળામા ના મંદિરે બાળકો માટે કવિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.  ધોરણ ૬ નાં બાળકો માટે ભાષા, ધોરણ ૭ નાં બાળકો માટે વિજ્ઞાન અને ધોરણ ૮ નાં બાળકો માટે સા.વી વિષયની કવિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.







No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો