30/09/2024

વાલી સંપર્ક

                                                                         શાળા કક્ષાએ અનિયમિત અને સતત 3 દિવસ સુધી ગેરહાજર રહેતા બાળકોનો વાલી સંપર્ક વર્ગ શિક્ષક દ્વારા કરવામાં આવ્યો હતો. સાથોસાથ વાલીશ્રીને બાળકોને નિયમિત શાળાએ મોકલે અને અનિયમિતતા ના કારણે બાળકોના શિક્ષણ પર પડતી અસરો બાબતે વાકેફ કરવામાં આવ્યા હતા. 







No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો