ધોરણ ૬ થી ૮ માં ગણિત વિષયના શિક્ષક શ્રી અગ્રાવત જનકભાઈ દ્વારા ગણિત-વિજ્ઞાન મંડળની વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે જે અંતર્ગત શાળાની પ્રયોગ શાળામાં વિવિધ અભ્યાસક્રમ આધારિત પ્રયોગ અને બાળ વિજ્ઞાન પ્રદર્શનનું ૨૦૨૪ આયોજન શાળા કક્ષાએ કરવામાં આવ્ય હતું જેમાં કુલ ૧૯ કૃતિ અને ૩૮ બાળકોએ ભાગ લીધો હતો.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.