28/07/2024

શૈક્ષણિક મુલાકાત :- મંદિર ની મુલાકાત, ખેડૂતની મુલાકાત

                                                                 શાળા કક્ષાએ ભાષા શિક્ષક દ્વારા સંસ્કૃત વિષયમાં આવતી પ્રવૃતિના ભાગરૂપે બાળકોને (સુરાપુરા દાદા) મંદિરની મુલાકાતે તેમજ ખેડૂતની મુલાકાતે લઇ જવામાં આવ્યા હતા. જેમાં બાળકોને રૂબરૂ નિદર્શન કરવાનો અનુભવ જન્ય શિક્ષણનો લાભ મળ્યો હતો.

 





No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો