ધોરણ ૬ થી ૮ માં
શાળાના ભાષા ના શિક્ષકશ્રી ગોહેલ હંસાબેન
દ્વારા બાળકો ને સરળતાથી અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરી અને મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે શાળાના બાળકો ને જ્ઞાનકુંજ પ્રોજકટ દ્વારા વિષયવસ્તુ નું નિરૂપણ અને સમજ
સાથે ધોરણ:-8/7/6 ના એકમના અનુસંધાને પ્રોજેકટ બનવવામાં આવેલ, વાચન અભિયાન અંતર્ગત ધોરણ 8 ના બાળકોને વિવિધ પ્રવૃતિઓ કરાવામાં આવેલ હતી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.