17/01/2024

MDM

                                          શાળામાં બાળકો ને સંતુલીત  અને  પોષ્ટીક  આહાર મળી  રહે  તે  માટે શાળામાં  મધ્યાહન ભોજન  નિયમિત  આપવામાં  આવે છે. સંતુલિત આહાર સાથે બાળકો સ્વસ્છતાના પાઠ  શીખે  તે  માટે  મધ્યાહન  ભોજન  લેતા  પહેલા  હાથ  ધોવા ની સુટેવ પણ પાડવામાં આવી છે. સાથોસાથ નિયમિત રીતે શિક્ષકશ્રી દ્વારા MDM ચકાસણી પણ કરવામાં આવે છે







No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો