31/01/2024

ધોરણ 6 થી 8 ભાષા શિક્ષણની પ્રવૃતિઓ

                  ધોરણ ૬ થી ૮ માં શાળાના ભાષા ના શિક્ષકશ્રી ગોહેલ હંસાબેન  દ્વારાબાળકો  નેસરળતાથી  અધ્યયન  નિષ્પતિ  સિધ્ધકરી  અને  મહત્તમ  વિષય  વસ્તુના  મહાવરા  માટે   શાળાના બાળકો ને જ્ઞાનકુંજ પ્રોજકટ દ્વારા વિષયવસ્તુ  નું નિરૂપણ અને સમજ સાથે ધોરણ:-8/7/6 ના એકમના અનુસંધાને  પ્રોજેકટ બનવવામાં આવેલવાચન અભિયાન અંતર્ગત ધોરણ 8 ના બાળકોને વિવિધ પ્રવૃતિઓ કરાવામાં આવેલ હતી.




 

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો